1. ‘ઉછીનું માગનારાઓ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.

2. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક કોણ છે ?

3. નટવરલાલ બૂચનો જન્મ ક્યાં થયો હતો ?

4. ‘ઉછીનું માગનારાઓ’ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?

5. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને ગુજરાતી સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક મળ્યું છે ?

6. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને કયો એવોર્ડ મળ્યો છે ?

7. નટવરલાલ બૂચ કઇ સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષક તરીકે રહ્યા હતા ?

8. લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે ?

9. જગતમાં કયો દ્વન્દ્વ અનુભવાય છે ?

10. ઉછીનું માગનારાઓની નજર કેવી હોય છે ?

11. ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુ ભાંગેતૂટે ત્યારે કોનો દોષ કાઢે છે ?

12. લેખકના મતે ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી કેમ વાપરે છે ?

13. લવંગીબહેન પાત્ર કયા પાઠમાં આવે છે ?

14. ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી ?

15. ઉછી ડોશીએ વૈધ પાસે શી માંગણી કરી ?

16. ઉછી ડોશી ફરી વાર માંદા પડ્યા ત્યારે કેમ કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહિ ?

17.‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને કયા એવોર્ડથી સન્માનિત કરાયા છે ?

No comments:
Post a Comment